Advertisement
Author: નોબત સમાચાર

સિદ્ધિ વિનાયક મંદિરના સ્થાપના દિનની ઉજવણી

જામનગરના વિનાયક પાર્કમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરમાં વિનાયક પાર્કમાં આવેલ સિદ્ધિ વિનાયક મંદરિના સ્થાપના દિવસની ઉજવણી આવતીકાલે તા. ૧-પ-ર૦રપ ના દિને કરવામાં આવશે.

સવારે આઠ વાગ્યે પહેલી ધ્વજારોહણ, ૮-૩૦ વાગ્યે યજ્ઞનો પ્રારંભ થશે. ૧૦ વાગ્યે લાડવાનો અન્નકોટ, ૧ર વાગ્યે બીજી નૂતન ધ્વજારોહણ, ૧ર-૩૦ વાગ્યે યજ્ઞનું બીડું હોમાશે તથા પ્રસાદી વિતરણ, સાંજે ચાર વાગ્યે ત્રીજી ધ્વજા રોહણ, સાંજે ૬-૩૦ વાગ્યે વિશિષ્ટ દીપામાળા દર્શન તથા ૭-૩૦ વાગ્યે મહાઆરતી યોજાશે. આ ધાર્મિક કાર્યોમાં જોડાવા ધર્મપ્રેમી લોકોને પૂજારી વિનાયક ભટ્ટે અનુરોધ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh