Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૦: જામનગર-કાલાવડ રોડ પર આવેલ સપડામાં સુપ્રસિદ્ધ ગણેશ મંદિરમાં આજે ગણેશચતુર્થી મહોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. મંગલા આરતી, ધ્વજારોહણ, નવગ્રહ પૂજન, મહાયજ્ઞ તેમજ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે રાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. મહંત મિલનગીરી મહારાજના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial