Advertisement
Author: નોબત સમાચાર

દરેડ, મસીતીયા, કનસુમરા વગેરે વિસ્તારોમાં પરપ્રાંતીય શ્રમિકોની પોલીસ દ્વારા ખરાઈ

બાંગ્લાદેશીઓને શોધી કાઢવા કવાયતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૯: જામનગરના દરેડ તેમજ મસીતીયા-કનસુમરા વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા પરપ્રાંતીય શ્રમિકોની ખરાઈ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.

જામનગર નજીકના દરેડ તેમજ મસીતિયા રોડ અને કનસુમરા ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા પરપ્રાંતીય શ્રમિક ઉપરાંત કેટલાક અન્ય શ્રમિકોની ગઈકાલે પોલીસ દ્વારા ચકાસણી કરાઈ હતી.

બાંગ્લાદેશ કે પાકિસ્તાન માંથી આવેલા વ્યક્તિઓને તેમના દેશમાં ખદેડવા માટે શરૂ કરાયેલી કાર્યવાહી અંતર્ગત પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ઉપરોક્ત વિસ્તારોમાં વસવાટ કરતા શ્રમિકોની ચકાસણી કરાયા પછી આજે પણ આ કાર્યવાહી યથાવત રખાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh