Advertisement
Author: નોબત સમાચાર

સલાયામાં સફાઈ કામ તથા ભૂગર્ભ ગટરના પ્રશ્નો અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત

કચરાના ઢગલા, સ્ટ્રીટલાઈટો બંધ, છલકાતી ગટરોઃ

                                                                                                                                                                                                      

સલાયા તા. ર૬: સલાયાના પૂર્વ નગરસેવક તથા એઆઈએમઆઈએમના કાર્યકર ઓસમાણ ગની સુંભણિયાએ ચીફ ઓફિસર તથા ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર પાઠવી સલાયામાં સફાઈ કામ અંગે તથા ભૂગર્ભ ગટરના પ્રશ્નો અંગે રજૂઆત કરી છે.

સલાયામાં કચરાના ઢગલા ફેલાયેલા રહે છે. અઠવાડિયામાં માત્ર એક જ વખત ટ્રેક્ટર કચરો ઉપાડવા આવે છે, સ્ટ્રીટ લાઈટો ચાલુ નથી, ભૂગર્ભ ગટરો છલકાઈ રહી છે અને ગંદા પાણી ફરી વળેલા હોય છે. જેથી લોકોના આરોગ્ય પર જોખમ રહે છે. આ પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા તેમણે માંગણી કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh