Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૦: આગામી તા. ર-પ-ર૦રપ ના દડિયા ગામમાં ચોટલિયા નંદા કુટુંબનો માઢવારા દાદા તથા કુળદેવીના મહાયજ્ઞ, પૂજા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. મહાપ્રસાદ બપોરે ૧ર-૩૦ કલાકે યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમમાં દરેક કુટુંબીજનોને જોડાવવા પ્રમુખ કે.કે. નંદાએ નિમંત્રણ પાઠવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial