Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૩૯ - સુર્યાસ્ત : ૬-૩૫
દિવસના ચોઘડીયા
(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ
રાત્રિના ચોઘડીયા
(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ
વિક્રમ સંવતઃ ર૦૮૧, આસો સુદ-૦૮ :
તા. ૩૦-૦૯-ર૦૨૫, મંગળવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૭,
મુસ્લિમ રોજઃ ૭, નક્ષત્રઃ પૂર્વ ષાઢા,
યોગઃ શોભન, કરણઃ બાલવ
તા. ૩૦ સપ્ટેમ્બર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આપે આપના આરોગ્ય બાબતે કાળજી રાખવી પડે. જુની બીમારીમાં આપની મુશ્કેલી વધે. ખાન,પાન, આહાર,વિહારમાં પરેજી રાખવી પડે. વ્યાવસાયિક બાબતે કેટલાક કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહે, તો કેટલાક કામમાં પ્રતિકુળતા જણાય. ઘર-પરિવાર ક્ષેવા વાતાવરણ આનંદમય બની રહે. યાત્રા-પ્રવાસ થાય.
બાળકની રાશિઃ ધન