Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રજૂઆતો છતાં બે વર્ષ પહેલાની હોનારત જેવી જ બેદરકારી !
જામનગરની સાધના કોલોનીમાં એલ. ૨૦ બ્લોકની ઇમારત સંલગ્ન ઉગી ગયેલ વૃક્ષ ઇમારત માટે જોખમી બની ગયેલ છે. જે અંગે ગાર્ડન શાખા સહિત સંબંધિત વિભાગોમાં સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ઉલ્લેખનીય છે કે સાધના કોલોનીમાં બે વર્ષ પૂર્વે જર્જરીત ઇમારત ધસી પડતા અમૂલ્ય માનવીય જિંદગીઓ હોમાઇ ગઇ હતી. સાધના કોલોનીની જૂની ઇમારતમાં પણ વૃક્ષ ઉગી જવાથી મોટી હોનારત થવાની સંભાવના હોવા છતા તંત્ર કોઇ કાર્યવાહી કરતુ નથી. આ ઉપરાંત અહી સફાઇ તથા રોડ રસ્તાનાં પ્રશ્નો પણ વણઉકેલાયેલા છે. અહી જોખમી વૃક્ષ તાત્કાલિક હટાવવા સ્થાનિકોની માંગ ઉઠી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial