Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૭: જામનગર શહેર જિલ્લા તથા બહારગામથી આવતા ભાવિકો તથા શ્વાસ રોગના દર્દીઓ માટે વિનામૂલ્યે શ્વાસ રોગ કેમ્પનું આયોજન આગામી તા. ૬-૧૦-૨૫ના શરદપૂનમની રાત્રે ૧૦:૩૦ વાગ્યે શિરડી સાઈબાબા ના મંદિર, ગાંધીનગર-જામનગર માં કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં લાભ લેવા ઈચ્છુકોએ વહેલાસર પોતાના નામનું રજિસ્ટ્રેશન કરાવવા તથા વધુ વિગત માટે ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહ જાડેજાનો સંપર્ક કરવા કલ્પેશ રાવલે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial