Advertisement
Author: નોબત સમાચાર

જાણો ૧૬ ઓગસ્ટ, શનિવાર અને શ્રાવણ વદ આઠમનું પંચાંગ

સુર્યોદય : ૬-૨૬ - સુર્યાસ્ત : ૭-૧૭

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ

રાત્રિના ચોઘડીયા

(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ

વિક્રમ સંવતઃ ર૦૮૧, શ્રાવણ વદ-૦૮ :

તા. ૧૬-૦૮-ર૦૨૫, શુક્રવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૨,

મુસ્લિમ રોજઃ ૨૧, નક્ષત્રઃ કૃતિકા,

યોગઃ વૃદ્ધિ, કરણઃ બાલવ

આજના દિવસે જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં કૌટુંબિક-પારિવારિક બાબતે કોઈને કોઈ ચિંતા-પરેશાની રહ્યા કરે. સંયુક્ત માલ-મિલકતના પ્રશ્ને વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી સંભાળવું. નોકરી-ધંધામાં ક્યારેક સાનુકૂળતા તો ક્યારેક પ્રતિકૂળતા રહે. આપે સમય-સંજોગો-પરિસ્થિતિ અનુસાર આગળ વધવું. વિદ્યાર્થીવર્ગે મિત્રવર્ગ સાથે હરવા-ફરવામાં અભ્યાસ બગડે નહીં તેનું ધ્યાન રાખવું.

બાળકની રાશિઃ મેષ ૧૧:૪૫ સુધી પછી વૃષભ



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh