Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાયમી સમસ્યા
જામનગર તા. ૯: જામનગરના દરબારગઢથી બર્ધનચોક અને ત્યાંથી માંડવી ટાવર સુધીના વિસ્તારમાં રસ્તાની બન્ને તરફ રેંકડીવાળા, પાથરણાવાળાના દબાણોના કારણે રાહદારીઓ, શહેરીજનોને ભારે પરેશાની થઈ રહી છે. એસ્ટેટ વિભાગ દ્વારા છાસવારે અહીંથી દબાણો હટાવવાના નાટક જેવી કામગીરી થાય છે તેમ છતાં આ સમસ્યા કાયમી બની ગઈ છે.
આ વિસ્તારમાં ફૂટપાથો ઉપર ખુરશી-ટેબલના કાઉન્ટર્સ, પૂતળા, લટકણાં વિગેરેથી લોકોને અવરજવર કરવામાં ભારે હાડમારી ભોગવવી પડતી હોવાની ફરિયાદ મયંક શાહે કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial