Advertisement
Author: નોબત સમાચાર

ડેલ્ટા સ્કૂલમાં યોજાયો શૈક્ષણિક સેમિનાર

ગાયત્રી શક્તિપીઠના સહયોગથી

                                                                                                                                                                                                      

ડેલ્ટા સ્કૂલમાં જામનગરની ગાયત્રી શક્તિપીઠના સહયોગથી શૈક્ષણિક સેમિનાર યોજાયો હતો. શાળાના આચાર્ય મનસુખભાઈ ઠાકરે સ્વાગત પ્રવચન કર્યું હતું. શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ વિજેતા ચમનભાઈ વસોયાએ પ્રેરક પ્રવચન કર્યું હતું. પ્રીતિબેન સોલંકીએ વિદ્યાર્થીઓના જીવનના સુવર્ણ કામનું મહત્ત્વ સમજાવ્યું હતું. મોટીવેશનલ સ્પીકર ભગવાનજીભાઈ કાનાણીએ સદ્વચનનું મહત્ત્વ સમજાવ્યું હતું. ડેલ્ટા સ્કૂલના ટ્રસ્ટી સંજયભાઈ વાંસજાળિયાએ આભારદર્શન કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh