Advertisement
Author: નોબત સમાચાર

હમાપરમાં થયેલા હુમલાના કેસમાં આરોપીની થઈ મુક્તિ

૧૭ વર્ષ પહેલાંનો બનાવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. રઃ ધ્રોલના હમાપર ગામમાં પેટ્રોલની પાઈપલાઈનના કામના સ્થળે ૧૭ વર્ષ પહેલાં સુપરવાઈઝર પર થયેલા હુમલાનો કેસ ચાલી જતાં આરોપીનો અદાલતે છૂટકારો કર્યાે છે.

ધ્રોલના હમાપર ગામની સીમમાં પેટ્રોલપંપની લાઈન નાખવાના ચાલી રહેલા કામના સ્થળે ગઈ તા.૧૩-પ-૦૮ના દિને સુપરવાઈઝર જશવંત પી પવાર પર મહેન્દ્રસિંહ ઘનુભા જાડેજા, જનકસિંહ કાનુભા જાડેજાએ હુમલો કર્યાની ફરિયાદ કરાઈ હતી. ઉપરોક્ત કેસ ચાલવા પર આવતા અદાલતે કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામના પૂર્વ સરપંચ જનકસિંહ કાનુભાનો છૂટકારો ફરમાવ્યો છે. ચાલુ કેસે મહેન્દ્રસિંહનુંં અવસાન થયું હતું. આરોપી તરફથી વકીલ નિર્મળસિંહ એન. જાડેજા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh