Advertisement
Author: નોબત સમાચાર

પાટીદાર (પટેલ) જ્ઞાતિના લગ્નોત્સુકો માટે જીવનસાથી પસંદગી સમારોહ

રાજકોટના આંગણે આયોજન ઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦ઃ ગુજરાતમાં વસતા પાટીદાર (પટેલ) જ્ઞાતિના લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે જીવનસાથી પસંદગી સમારોહ યોજવામાં આવ્યો છે. જેમાં લગ્નોસ્તુકોના નામ, જન્મ તારીખ, માતા-પિતાનો સંપર્ક નંબર, અભ્યાસ સહિતની માહિતી આપવામાં આવશે. રસ ધરાવતા યુવક-યુવતીઓએ તેમનો તાજેતરનો ફોટો અને બાયોડેટા સાથે તા. ૧ થી ૧૫ મે સુધીમાં સવારે ૯ થી ૧૨ વાગ્યા દરમિયાન સમસ્ત પાટીદાર પટેલ સમાજ, (મોઃ ૯૯૨૪૦ ૨૩૩૪૪) કોપર આર્કેડ, મવડી પ્લોટ, મેઈન રોડ, રાજકોટનો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh