Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લગ્નના ત્રણેક મહિના પછીથી શરૂ કરાયો ત્રાસઃ
જામનગર તા. ૨: જામનગરના એક યુવતીના લગ્ન ચારેક વર્ષ પહેલાં અમદાવાદના દસક્રોઈ તાલુકાના બારેજા ગામમાં થયા પછી સરકારી નોકરિયાત એવા પતિએ ત્રાસ આપી ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપતા પિયર પરત ફરેલા આ યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના સરૂ સેક્શન રોડ પર આવેલા સરલાબેન ત્રિવેદી આવાસના એ-ર બ્લોકમાં રહેતા પૂનમબેન કરણજીભાઈ વાઘેલા (ઉ.વ.૩૭) નામના યુવતીના લગ્ન વર્ષ ૨૦૨૧માં અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના બારેજા ગામના સંજય હરીભાઈ ઝાલા સાથે થયા હતા.
લગ્નના ત્રણેક મહિના સુધી સારી રાખ્યા પછી પતિ સંજયે નાની બાબતોમાં ઝઘડા કરી ગાળો ભાંડવા ઉપરાંત ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા કંટાળીને પિયર પરત ફરેલા પૂનમબેને ગઈકાલે જામનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial