Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૩જી ફેબ્રુઆરીએ
જામનગર તા. ૨: જામનગરના ગાંધીનગર શિરડી સાંઈબાબા મંદિર તથા રણછોડદાસજી ચેરી.ટ્રસ્ટ (રાજકોટ) દ્વારા આંખના રોગો માટેના નિઃશુલ્ક કેમ્પનું આયોજન આગામી તા. ૩-ર-ર૦ર૬ (મંગળવાર) ના સવારે ૯.૩૦ થી ૧ર.૩૦ વાગ્યા સુધી સાંઈબાબા મંદિર, ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં આંખના દર્દીઓને તપાસી જરૂરી સૂચના, દવાઓ ઉપરાંત જે દર્દીઓને આંખના ઓપરેશનની જરૂરિયાત હોય, તેવા દર્દીઓને ટ્રસ્ટ દ્વારા બસમાં રાજકોટ હોસ્પિટલ લઈ જઈ તેઓનું ઓપરેશન પૂર્ણ કરી દર્દીને જામનગર મૂકી જવામાં આવશે. વધુ માહિતી માટે ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહ જાડેજાનો સંપર્ક કરવા જણાવ્યું છેે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial