Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધો. પ થી ૯ માં અભ્યાસુ વિદ્યાર્થીઓ માટે
જામનગર તા. ર૩: શ્રી ઉમિયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ, જામનગર સંચાલિત શ્રીમતી વિજયાબેન જીવનભાઈ ગોવાણી વિદ્યાલય, લાલવાડી, જામનગર દ્વારા હાલ ધોરણ પ થી ૯ (ગુજરાતી - અંગ્રેજી માધ્યમ, ગુજરાત બોર્ડ) માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્કોલરશીપ પરીક્ષા તા. ૧-ર-ર૦ર૬, રવિવારના રોજ યોજાનાર છે. પરીક્ષાનો સમય સવારે ૧૦.૦૦ થી ૧૧.૩૦ નો રહેશે. આ પરીક્ષામાં જોડાવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. ર૬-૧-ર૦ર૬ છે. પરીક્ષા આપવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ સંસ્થાના આપેલ નંબર પર વોટ્સએપ દ્વારા જાણ કરી ફોર્મ ભરવાની લીંક મેળવી લેવાની રહેશે. પરીક્ષા પદ્ધતિ તથા વધારાની વિગત માટે ૯પ૮૬૪ ૧૮૧૯૧ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial