Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૨૫મી જાન્યુઆરીએ
જામનગર તા. ૨૩: દશનામ ગોસ્વામી સમાજ-જામનગર દ્વારા ૧૬મો સમૂહલગ્ન સમારોહ તા. ૨૫-૧-૨૬ના સમાજવાડી, પ્રીન્સ ટીમ્બર્સ, ભારત પેટ્રોલપંપ વાળો ઢાળીયો, રાજપાર્ક, જામનગરમાં યોજવામાં આવ્યો છે. જેમાં પાંચ યુગલો પ્રભુતામાં પગલાં માંડશે. આ કાર્યક્રમ સાથે નાત ભોજન પણ રાખવામાં આવ્યું છે. ભીખુભા હરીસિંહ વાઢેર (ન્યુ સ્વામિનારાયણ ટ્રાન્સપોર્ટ) હસ્તે હર્ષાબેન ગોસ્વામી મહાપ્રસાદના દાતા છે. જ્ઞાતિજનોને આ તકે ઉપસ્થિત રહેવા મંત્રી ચંદ્રેશગીરી હરીશગીરી ગોસાઈ દ્વારા જણાવાયુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial