Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કારણ જાણવા પોલીસ દ્વારા તપાસઃ
જામનગર તા. ૧૦ઃ જામનગરના ખોડિયારકોલોની વિસ્તાર સામે નિલકમલ સોસાયટીની ચોકડી પાસે ગઈ રાત્રે એક અજાણ્યા યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૃ કરી છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલી નિલકમલ સોસાયટી નજીક ચાર રસ્તા પાસેથી ગઈરાત્રે પિસ્તાલીસેક વર્ષની વયના એક યુવાન બેભાન જેવી હાલતમાં જોવા મળતા મિલન ધામશીભાઈ વારોતરીયાએ પોલીસને જાણ કરી હતી.
દોડી આવેલા સિટી સી ડિવિઝનના પીએસઆઈ એમ.વી. દવેએ તે યુવાનને ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસે મિલનભાઈનું નિવેદન નોંધી મૃતદેહને પી.એમ. માટે ખસેડ્યો છે. આ યુવાનનંુ કોઈ અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial