Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ર૭ જાન્યુઆરી, મંગળવાર અને મહાસુદ નોમનું પંચાંગ

સુર્યોદય : ૭-૨૮ - સુર્યાસ્ત : ૬-૩૨

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ

રાત્રિના ચોઘડીયા

(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ

વિક્રમ સંવતઃ ર૦૮૨, મહા સુદ-૦૯ :

તા. ૨૭-૦૧-ર૦૨૬, મંગળવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૬,

મુસ્લિમ રોજઃ ૦૭, નક્ષત્રઃ ભરણી,

યોગઃ શુક્લ, કરણઃ બાલવ

તા. ૨૭ - જાન્યુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આરોગ્ય નરમ-ગરમ રહ્યા કરે. બહારના ખાન-પાન, આહાર-વિહારમાં સાવધાની  રાખવી પડે. નોકરી-ધંધામાં ઉતાર-ચઢાવની પરિસ્થિતિ રહે. કામકાજ અંગે દોડધામ-શ્રમ-વ્યસ્તતા  જણાય. અગત્યના કામકાજ અંગે ધીરજ રાખવી. યાત્રા-પ્રવાસ ખર્ચાળ સાબિત થાય. વિદ્યાર્થીવર્ગે  અભ્યાસમાં ધ્યાન કેન્દ્રીત કરવું. ધર્મકાર્ય-શુભકાર્ય થાય.

બાળકની રાશિઃ મેષ ૧૬:૪૩ સુધી પછી વૃષભ



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh