Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩: જામનગરની મચ્છુ કઠીયા સઈ સુથાર (ગામડાવાળા) જ્ઞાતિમાં છેલ્લા ૨૪ વર્ષથી કોઈ ચૂંટણી થઈ નથી, તેવા કારણોસર 'નોબત'માં તા. ૨૯-૧-૨૬ના પ્રસિદ્ધ થયેલ અબબારી યાદીમાં કોઈ હિતશત્રુએ અમૃતલાલ રાઠોડના નામ જોગ મિટિંગ અબોલાવી હોવાનું જણાવ્યું હતું, આથી અમૃતલાલ રાઠોડે સ્પષ્ટતા કરી જણાવ્યું છે કે તેમણે આવી કોઈ મિટિંગ બોલાવી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial