Advertisement
Author: નોબત સમાચાર

વરવાળામાં વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ

જી.જી. હોસ્પિટલના સહયોગથી

                                                                                                                                                                                                      

મીઠાપુર તા. ૩: દ્વારકાના જગદ્ગુરુ શંકરાચાર્યજીની પ્રેરણાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના સહયોગથી તા. ૭-પ-ર૦રપ ના સવારે ૯-૩૦ થી ૧ર-૩૦ વાગ્યા સુધી વરવાળામાં શંકરાચાર્ય જનરલ હોસ્પિટલમાં વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બેતાલા નંબરની જ ચકાસણી થશે. અન્ય કોઈપણ જાતના નંબરની ચકાસણી થશે નહીં. આંખની તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે ચશ્મા આપવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh