Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જગદીશભાઈ ગણાત્રાએ વાગોળ્યા સંસ્મરણો
ખંભાળીયા તા. ૩૧ઃ તાજેતરમાં સૌરાષ્ટ્ર-ગુજરાત તથા અન્ય રાજ્યો તથા દેશ વિદેશમાં જલારામ જયંતીની ભવ્ય ઉજવણી સાથે સમૂહ ભોજન યોજાયેલું, ત્યારે મૂળ ખંભાળીયાના તથા હાલ લંડન યુ.કે. રહેતા જગદીશ ગણાત્રાએ આ સમૂહ ભોજન પરંપરાની શરૂઆત ખંભાળીયાથી થઈ તેના સંસ્મરણો તાજા કર્યા હતા.
ખંભાળીયામાં ૩૯ વર્ષ પહેલા ૧૯૮૬માં લોહાણા યુવક પરિવાર દ્વારા સમૂહ ભોજન પ્રસાદી શરૂ કરવામાં આવેલી અને તે પછી જલારામબાપાની જન્મ જયંતીની ઉજવણી સમૂહ ભોજન-રઘુવંશીઓની નાતથી કરવાનું ખંભાળીયા પૂરતું નહી, પણ આજે દેશ વિદેશમાં ફેલાઈ ગયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial
 
  