Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ૨૧ સપ્ટેમ્બરે શતાવધાન કાર્યક્રમ

શિબિરમાં ૧૬૫ વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરમાં આગામી ૨૧ તારીખે એમ.પી.શાહ ટાઉનહોલમાં યોજાનાર શતાવધાન કાર્યક્રમ અંગે પત્રકારોને માહિતી આપવાનો કાર્યક્રમ પેલેસ દહેરાસરમાં યોજાયો હતો જેમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી જિન - હેમચંદ્ર સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પરમ પૂજ્ય શતાવધાન શિક્ષા દાતા  પંન્યાસ પ્રવર શ્રી તારકચંદ્ર સાગરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય મુનિશ્રી અર્હમચંદ્રસાગરજી મહારાજસાહેબે જરૂરી માહિતી આપી હતી.

વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારતા અને તેને ધર્મ તરફ જાગૃત કરતા આ શતાવધાન કાર્યક્રમ અંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં આગેવાનો ડો. અમિતભાઈ મ્હેતા , મહેશભાઈ મ્હેતા, ચાર્ટર એકાઉન્ટ ભાવિન શાહ, રાજીવ શેઠ, હેમુભાઈ સુતરીયા, બીમલભાઈ વોરા અમિતભાઈ શાહ , ઋષિભાઈ, મોદી સ્કૂલના આચાર્ય વિગેરે ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh