Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ત્રીજી ઓગસ્ટને
જામનગર તા. ર૯: પૂ. ધીરગુરુદેવની પ્રેરણાથી શ્રી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા તા. ૩-૮-ર૦રપ અને રવિવારે સવારે ૯ થી ૧ સુધી દંત ચિકિત્સા અને દાંતની બત્રીસી માટેનો કેમ્પ યોજવામાં આવ્યો છે.
સત્યસાંઈ હાઈસ્કૂલ પાસે કે.ડી. શેઠ ઉપાશ્રયમાં આયોજીત આ કેમ્પમાં ડિવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ,ના ડો. જયસુખ મકવાણા કેમ્પમાં નામ તોંધાવવા માટે (૯૪૦૯૭ ૭૩૬૭૪) મોનીકા ભટ્ટનો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial