Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયા પાસે બારા ગામે જમુનેશ મહાપ્રભુજીની બેઠકમાં શરદોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં મંદિરના પટાંગણમાં ચંદ્રમાને અજવાળે ઠાકોરજીને દૂધ પૌઆ તેમજ ભોગ/સામગ્રી ધરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં વૈષ્ણવો દ્વારા મંદિરના પટાંગણમાં રાસ લેવામાં આવ્યા હતા. ખંભાળીયાની છોટી મંડળી દ્વારા કીર્તનો બોલી વૈષ્ણવોને રાસ લેવડાવ્યા હતા. ઠાકોરજીને શણગાર તેમજ સેવા પૂજા કિશોર અદા દ્વારા કરવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial