Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૨૮ - સુર્યાસ્ત : ૭-૧૧
દિવસના ચોઘડીયા
(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ
રાત્રિના ચોઘડીયા
(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ
વિક્રમ સંવતઃ ર૦૮૧, શ્રાવણ વદ-૩૦ :
તા. ૨૩-૦૮-ર૦૨૫, શનિવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૯,
મુસ્લિમ રોજઃ ૨૮, નક્ષત્રઃ મઘા,
યોગઃ પરિઘ, કરણઃ કિંસ્તુઘ્ન
આજના દિવસે જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આરોગ્યની બાબતમાં આપે કાળજી રાખવી પડે. બહારના ખાન-પાન, આહાર-વિહારમાં પરેજી રાખવાથી રાહત રહે. નોકરી-ધંધામાં આપના ગણતરી-ધારણા અવળા પડતા આપની મુશ્કેલીમાં વધારો થાય. ભાગીદારીવાળા, સંયુક્ત ધંધામાં ગેરસમજથી સંભાળવું પડે. નાણાભીડને લીધે આપના વ્યવહાર સાચવવામાં તકલીફ પડે. માન-સન્માનમાં વૃદ્ધિ થાય.
બાળકની રાશિઃ સિંહ