Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાંદલ માતાજીના લોટા ઉત્સવ અંતર્ગત
દ્વારકાના કકલાસ કુંડ પાસે આવેલા શ્રી રાંદલ ધામમાં રાંદલ માતાજીના સમૂહ લોટા તેડવાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ, આ પ્રસંગે ઈતિહાસમાં સૌપ્રથમ વખત ૧૦૦૦થી વધુ કુમારિકાઓ રાંદલ સ્વરૂપ ધારણ કર્યુ હતું. રાંદલ માતાજીના લોટા ઉત્સવ અંતર્ગત સવારે ૮ કલાકે માતાજીનું પૂજન, બપોરે ૧૧ કલાકે કુમારિકા ભોજન, સાંજે ૬ કલાકે ઘોડો ઘુમાવવામાં આવ્યો હતો. રાત્રે ૮-૩૦ કલાકે નિજમંદિરમાં મહાઆરતી કરવામાં આવેલ. બીજે દિવસે સવારે ૮ કલાકે ઉત્થાપન થયું હતું. સમગ્ર ધર્મોત્સવના યજમાન સૂર્યનારાયણ દેવ તથા સત્યનારાયણ દેવ રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial