Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અક્ષય તૃતિયા નિમિત્તે આવતીકાલે
દ્વારકા તા. ર૯: યાત્રાધામ દ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરે આવતીકાલે વૈશાખ સુદ-૩ ને બુધવાર તા. ૩૦-૪-ર૦રપ ના અક્ષય તૃતીયા ઉત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવનાર છે. આ સાથે શ્રીજીના દર્શન ક્રમમાં ઉત્સવ અનુસાર જરૂરી ફેરફાર નોંધાયો છે. આવતીકાલે મંગલા આરતી સવારે ૬-૩૦ કલાકે, મંગલા દર્શન સવારે ૬-૩૦ થી ૮ વાગ્યા સુધી, શ્રીજીને સ્નાન (દર્શન બંધ) સવારે ૯૧૦ વાગ્યા સુધી, શ્રૃંગાર દર્શન સવારે ૧૦ થી ૧ર વાગ્યા સુધી, અક્ષય તૃતીયા ઉત્સવ દર્શન બપોરે ૧ર કલાકે, ઉત્સવ દર્શન બપોરે ૧ર થી ૧-૩૦ વાગ્યા સુધી થશે. બપોરે ૧-૩૦ થી સાંજે પ વાગ્યા સુધી અનોસર (મંદિર બંધ) રહેશે. સાંજનો દર્શનનો ક્રમ નિત્ય ક્રમ અનુસાર રહેશે, તેમ દ્વારકાધીશ મંદિરના વહીવટદાર હિમાંશુ એલ. ચૌહાણએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial