Advertisement
Author: નોબત સમાચાર

બરડાઈ બ્રાહ્મણ મોટી જ્ઞાતિજનોને સહાય

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: હીરજી રામજી ભોગાઈતા તથા રંભાબેન હીરજીભાઈ ભોગાઈતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘરબેઠા સમૂહ લગ્નોત્સવ માટે બરડાઈ બ્રાહ્મણ મોટી જ્ઞાતિ (સમસ્ત)ના જ્ઞાતિજનોને વિવિધ સહાય આપવામાં આવશે. જેમાં દીકરીના લગ્નનો માલ-સામાન, જમણવાર, પૂજાપો, કબાટ, સહિતની વસ્તુઓ આ ઉપરાંત દીકરીને રૂ. ૧૦૦૦૦ની પોસ્ટઓફિસની રસીદ આપવામાં આવશે. આ અંંગેના ફોર્મ ભરવા તથા વધુ વિગત મેળવવા માટે સાંજે ૪ થી ૬ દરમ્યાન હરસિદ્ધિ ભૂવન, પ્લોટ નંં. ૧૧૬, ફેસ-૩, વાલકેશ્વરી નગરી, જામનગરનો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh