Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેબીનેટમંત્રી અર્જુન મોઢવાડીયાની ઉપસ્થિતિમાં
ભારતની ચાર પીઠો પૈકીની એક એવી દ્વારકા યાત્રાધામ સ્થિત શારદામઠમાં ગઈકાલે ત્રિ-દિવસીય અખિલ ભારતીય વૈદિક સંગોષ્ઠિનો વિધિવત પ્રારંભ થયો હતો. આ પ્રસંગે રાજયના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શારદાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ, બ્રહ્મચારી નારાયણાનંદજી વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial