Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
                                                    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળિયા તા. ૩: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વ્યાજબી ભાવના દુકાદારોની પડતર માગણીઓ ના સંતોષાતા સમગ્ર રાજ્યમાં વ્યાજબી ભાવની દુકાનદારો દ્વારા હડતાલ કરવામાં આવી હતી, જેમાં દ્વારકા જિલ્લાના ખંભાળિયા, દ્વારકા, ભાણવડ તથા કલ્યાણપુર તાલુકા પણ જોડાયા હતાં.
ચારેય તાલુકાના તમામ વ્યાજબીભાવના દુકાનોદારોએ સામૂહિક રીતે હડતાલ પાડી દુકાનો બંધ રાખી, માલ નહીં ઉપાડીને પડતર માગો પૂર્ણ કરવાની માગણી સાથે ખંભાળિયા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial