Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્ય સરકારના જામનગર જિલ્લા પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તાજેતરમાં જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવનમાં પધાર્યા હતાં, જ્યાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનુભાઈ ભંડેરી, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ સ્વાગત કર્યું હતું. અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉપસ્થિત સ્થાનિક નેતાઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial