Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ સપ્તાહ પહેલાં સર્જાયો હતો અકસ્માતઃ
જામનગર તા. ૧૩: જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર નાઘેડી ગામના પાટીયા પાસે ત્રણ સપ્તાહ પૂર્વે એક યુવાનને મોટરે ટક્કર મારતા તેઓને ઈજા થયા પછી સારવારમાં ખસેડાયા છે. પોલીસે મોટરચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા નાઘેડી ગામના પાટીયા પાસેથી માધવ બાગ-રમાં રહેતા નરેશભાઈ હરદાસભાઈ ગોજીયા ગઈ તા.૧પની બપોરે પસાર થતા હતા.
આ વેળાએ તેઓને જીજે-૩૯-સીબી ૯૪૮૫ નંબરની સફેદ રંગની એક મોટરે ઠોકર મારી દીધી હતી. આ અકસ્માતમાં ઘવાયેલા નરેશભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાંથી તેઓએ મોટરચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial