Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અસામાજિક તત્ત્વો સામે પોલીસ દ્વારા આકરા પગલાં:
જામનગર તા.ર૯ : ખંભાળિયાના પીર લાખાસર ગામના એક શખ્સ સામે કરાયેલી પાસાની દરખાસ્તને મંજૂરી મળતા એલસીબીએ તેની અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલી દીધો છે.
ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામમાં વસવાટ કરતા અને હાલમાં રાજકોટના પરા પીપળીયામાં રહેતા નવાઝ જુમાભાઈ દેથા નામના શખ્સ સામે ૫ાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના અસામાજિક તત્ત્વોને પાંજરે પૂરવા માટે અપાયેલી સૂચના ના પગલે ઉપરોક્ત દરખાસ્ત તૈયાર થયા પછી જિલ્લા મેજીસ્ટ્રેટ આર.એમ. તન્નાએ તેને મંજૂરી આપતા ગઈકાલે દ્વારકા એલસીબીના પીઆઈ કે.કે. ગોહિલની સુચનાથી પીએસઆઈ દેવમુરારી તથા સ્ટાફે આ શખ્સને પકડી લઈ તેને વડોદરાની મધ્યસ્થ જેલ માં મોકલી આપ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial