Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુચારૂ આયોજન અંગે અગ્રણીઓની બેઠકઃ
દ્વારકા તા. ૨૦: દ્વારકાના રઘુવંશી ખેલૈયાઓ માટે જુની ગૌશાળામાં તા. ૨૨-૯-૨૫ થી તા. ૧-૧૦-૨૫ દરમ્યાન ભવ્યાતિભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બહોળી સંખ્યામાં રઘુવંશી આગેવાનો, યુવાનો તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
રઘુવંશી ખેલૈયાઓ માટે આગામી નવરાત્રિ મહોત્સવના સુચારૂ આયોજન અંગે આગેવાનો દ્વારા સૂચનો કરાયેલા અને જ્ઞાતિના યુવા કાર્યકર્તાઓએ જવાબદારીઓ સ્વીકારેલ. ઉપરાંત પ્રથમ નોરતાથી દ્વારકા લોહાણા મહાજન વાડીના નવનિર્માણ કામગીરીનો શુભારંભ થનાર હોય, નવરાત્રિના પ્રથમ નોરતે દ્વારકા લોહાણા મહાજન તરફથી ઓખા-બારાડી સમસ્ત રઘુવંશી સમાજની સમૂહ પ્રસાદી (ઊભી ધામ)નું આયોજન જુની ગૌશાળામાં જ કરવામાં આવેલ છે. જેમાં સમસ્ત રઘુવંશી પરિવારોને પ્રસાદી લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial