Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૦: સાઈબાબા મંદિર ટ્રસ્ટ દ્વારા તા. ૨-૧૦ ના સાંજે ૬:૩૦ થી ૭:૩૦ દરમ્યાન પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રમુખ કનકસિંહ જાડેજાના નિવાસ સ્થાનેથી આ યાત્રાનો પ્રારંભ થશે અને તે ગાંધીનગર વિસ્તારમાં ફરી સાઈબાબા મંદિરે (ગાંધીનગર) પહોંચશે. ત્યાં યાત્રાનું સમાપન થશે, ત્યાર પછી મહાઆરતી કરવામાં આવશે. સાઈ ભક્તોને યાત્રામાં જોડાવા પ્રમુખે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial