Advertisement
Author: નોબત સમાચાર

ગાંધીનગરના દ્વારેથી

                                                                                                                                                                                                      

મંત્રી રિવાબા જાડેજાએ પત્રકારોને ભાવતા ભોજન જમાડ્યા!!

ગાંધીનગર તા. ર૦ (જિતેન્દ્ર ભાટ્ટ દ્વારા): ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્ર દરમિયાન ચાલુ સપ્તાહમાં મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ ચોથી જાગીર ગણાતા પત્રકારોને આગ્રહ કરીને ભાવતા ભોજન જમાડ્યા હતાં. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ડો. પ્રદ્યુમન વાજા, પ્રવિણ માળી સહિતના મહાનુભાવો પણ ભોજનમાં જોડાયા હતાં.

રાઘવજીભાઈની નારાજગી

ખેડૂતોને રવિ પાક સિઝનમાં તા ૩૦ એપ્રિલ સુધી જ નર્મદાનું પાણી આપવાની જાહેરાત થતા ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલે સરકારના નિર્ણય અંગે નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસના અમૃત ઠાકરે પણ તેમાં સૂર પુરાવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh