Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૧: જામનગરના નવાગામ ઘેડમાં એક યુવાનને હૃદયરોગનો પ્રાણઘાતક હુમલો આવી જતાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા હાર્દિકભાઈ રૂપાપરા નામના બત્રીસ વર્ષના યુવાનને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે. આ બનાવ આજે સવારે બન્યો હતો ત્યારે યુવાનને હોસ્પિટલ લઈ જવાની તજવીજ કરવામાં આવી હતી પરંતુ તે પહેલાં આ યુવાનનું મૃત્યુ નિપજતા અરેરાટી ફેલાઈ ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial