Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા ફેરબદલીની અરજીઓના સંદર્ભે
જામનગર તા. ૨૯: રાજયની વિવિધ કલેક્ટર કચેરીઓ હસ્તકના મહેસુલી મહેકમે ફરજ બજાવતા મહેસુલ તલાટી વર્ગ-૩ સંવર્ગના કર્મચારીઓની સ્વવિનંતીથી જિલ્લા ફેર બદલી કરવામાં આવી છે. તેમાં હાલારના પણ અમુક કર્મચારીનો સમાવેશ થાય છે.
જેમાં જામનગરમાંથી આર.એલ. બાબલિયાને સુરેન્દ્રનગર એસ.આર. સારસૈયાને મોરબી, જે.જે. રામને જૂનાગઢ, વી.એ. વાઘેલાને મહેસાણા જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી પી.બી. સોઢાને જામનગર, જે.જી. મોઢવાડિયાને પોરબંદર, સી.આર. ભાગીયાને સુરેન્દ્રનગર, કે.આર. ઓડેદરાને પોરબંદરમાં મૂકવામાં આવ્યા છે.
જ્યારે ડાંગથી વી.આર. છાબડિયાને જામનગર, ડાંગથી ડી.આર. સુવાને દેવભૂમિ દ્વારકા, નર્મદા જિલ્લામાંથી બી.એમ. ગોજિયાને જામનગરમાં મૂકવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial