Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાના મેયર, કમિશનર, ચેરમેન આજે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની લેશે મુલાકાત

સમગ્ર રાજ્યના મેયર-કમિશનરોને ગાંધીનગરનું તેડું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૯: રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આજે મેયર, કમિશનરોને ગાંધીનગર બોલાવાયા છે, અને વિકાસ કામોનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે રાજ્યના તમામ મ્યુનિ. કમિશનરો, મેયર અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનને ગાંધીનગર બોલાવાયા છે.

જામનગરના મેયર વિનોદ ખીમસૂર્યા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરા અને મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી આજે ગાંધીનગર પહોંચ્યા છે.

તેઓ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ત્યારપછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળનાર છે, અને જામનગર વિકાસ કામોની પ્રસ્તુતી તેમની સમક્ષ કરનાર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh