Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં શ્રી વીરદાદા જશરાજના શૌર્ય દિવસ અંતર્ગત પૂજનવિધિ સમારોહ

રઘુવંશીઓ તથા સમાજના સંગઠનોના લાભાર્થે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: હિન્દુ હૃદય સમ્રાટ તથા રઘુકુળ ભૂષણ લોહરગઢના મહારાણા શ્રી વીરદાદા જશરાજજીની ૯૬૭મી પુણ્યતિથિ (શૌર્યદિન) ૨૩મી જાન્યુઆરીને શુક્રવાર (વસંત પંચમી) ના રોજ છે. જે અંતર્ગત સમસ્ત રઘુવંશી સમાજ માટે શ્રી વીરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન-જામનગર દ્વારા શ્રી વીરદાદા જશરાજજીની પૂજનવિધિ તા. ૨૩-૧-૨૬ના સવારે ૯ કલાકે શ્રી રામ મંદિર, લોહાણા મહાજન વાડી, પંચેશ્વર ટાવર, જામનગરમાં રાખવામાં આવેલ છે. આ ૫ૂજનવિધિમાં લોહાણા મહાજનના હોદ્દેદારો, સમાજના વિવિધ સંગઠનના હોદ્દેદારો સહિત સમગ્ર રઘુવંશી સમાજને પરિવાર સાથે જોડાઈને લાભાન્વિત થવા અને સમયસર પધારવા સંસ્થાના પ્રમુખ ભરત કાનાબારે અનુરોધ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh