Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૪૦ - સુર્યાસ્ત : ૬-૩૪
દિવસના ચોઘડીયા
(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ
રાત્રિના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ
વિક્રમ સંવતઃ ર૦૮૧, આસો સુદ-૯ :
તા. ૦૧-૧૦-ર૦૨૫, બુધવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૮,
મુસ્લિમ રોજઃ ૮, નક્ષત્રઃ ૫ૂર્વષાઢા,
યોગઃ અતિગંડ, કરણઃ બાલવ
તા. ૦૧ ઓક્ટોબરના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધામાં આપે સમય-સંજોગો અને પરિસ્થિતિ અનુસાર નિર્ણય કરી આગળ વધવું. પરદેશના કામકાજમાં પ્રગતિ જણાય. કુટુંબ-પરિવાર સાથે યાત્રા-પ્રવાસનો આનંદ માણી શકો. સંતાનનો સાથ-સહકાર મળી રહે. આરોગ્ય બાબતે કોઈ નાની-મોટી બીમારીના લીધે પરેશાની રહ્યાં કરે. નાણાકીય સ્થિતિ સરભર બની રહે.
બાળકની રાશિઃ ધન ૧૪.૦૮ સુધી પછી મકર