Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૨૨થી લોહાણા મહાજન વાડીમાં
જામનગર તા. ૧૬ઃ જય જલિયાણ મહિલા ઉત્કર્ષ મંડળ-જામનગર દ્વારા જલિયાણ નવરાત્રિ મહોત્સવ-૨૦૨૫નું આયોજન તા. ૨૨-૯-૨૫ થી તા. ૧-૧૦-૨૫ સુધી સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન લોહાણા મહાજન વાડી, પંચેશ્વર ટાવર પાસે, જામનગરમાં કરવામાં આવ્યું છે. જેમાં તા. ૧-૧૦ના સ્પર્ધકો તથા ખેલૈયાઓને સન્માનિત કરવામાં આવશે. આ નવરાત્રિ મહોત્સવમાં લોહાણા જ્ઞાતિની બહેનો તથા બાળકો ગરબે રમીને માતાજીની આરાધના કરશે. આથી, જ્ઞાતિજનોને સહપરિવાર આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવા જય જલિયાણ મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા જણાવાયુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial