Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં નેત્ર-દંત-કાન તથા સર્વરોગ નિદાન સારવાર કેમ્પ

આગામી તા. ૧૬મી એપ્રિલે આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગરના વી.વી.ત્રિવેદી ચેરી. ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી દ્વારા નિઃશુલ્ક નેત્ર, દંત, કાન તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ તા. ૧૬ના સવારે ૯ થી ૧૨ મુખ્ય સ્વામિનારાયણ મંદિર, ખાદી ભંડાર સામે, જામનગરમાં યોજવામાં આવ્યો છે. જેમાં મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રાજકોટ લઈ જવામાં આવશે. જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવા સહિતની વ્યવસ્થા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. આ કેમ્પમાં ડો. હિરાબેન જોશી, નિલકમલ શ્રીપ્રકાશ કાકલોતર, દાંતના નિષ્ણાત ડો. રશેશ ઓઝા અને ડો. નિરાલી દવે ઓઝા સેવા આપશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh