Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫શ્ચિમ રેલવે દ્વારા લેવાયો નિર્ણયઃ
રાજકોટ તા. ૧૧: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાના હેતુથી ઓખા અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે દોડતી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જેમાં ટ્રેન નંબર ૦૯૫૬૨ ઓખા બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલઃ આ ટ્રેનના ફેરા ૩૧ માર્ચ ૨૦૨૬ સુધી લંબાવવામાં આવ્યા છે. તથા ટ્રેન નંબર ૦૯૫૬૧ બાંદ્રા ટર્મિનસ ઓખા સાપ્તાહિક સ્પેશિયલઃ આ ટ્રેનના ફેરા ૦૧ એપ્રિલ ૨૦૨૬ સુધી લંબાવવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial