Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખે કર્યું ખાતમુહૂર્તઃ
દ્વારકા યાત્રાધામમાં લોહાણા મહાજન વાડીનું રૂપિયા ૧૧ કરોડના ખર્ચે નવનિર્માણ થનાર છે. આ નિર્માણાધીન નવી લોહાણા મહાજન વાડીનું ખાતમુહૂર્ત અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતેન્દ્રભાઈ એચ. લાલના હસ્તે રઘુવંશી અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. યાત્રાધામ દ્વારકામાં રઘુવંશી સમાજ તથા અન્ય સમાજ તથા પ્રવાસીઓને ઉપયોગી થનાર નવી મહાજન વાડીના નવનિર્માણ કામગીરીના પ્રારંભથી રઘુવંશી સમાજમાં હર્ષની લાગણી ફેલાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial