Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલ જામનગર નિવાસી (મૂળ સલાયાના) લાલજીભાઈ મૂળજીભાઈ બદીયાણી (લાલુભાઈ) (ઉ.વ. ૯ર), તે કેતનભાઈ, નિખિલભાઈ, ભાવનાબેન કિશોરભાઈ પોપટના પિતા તથા ધારા, પ્રિતના દાદા, રક્ષાબેન, આરતીબેન, કિશોરભાઈ પોપટ (કુમાર જનરલ સ્ટોર્સવાળા) ના સસરા તથા પ્રિતેશના નાના તથા પરસોત્તમ ખીમજી રાડીયા (જામખંભાળીયાવાળા) ના જમાઈ તા. ર૬-૦૪-ર૦રપ ના શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ર૮-૪-ર૦રપ, સોમવારના સાંજે પ થી પ.૩૦ વાગ્યા દરમિયાન પાબારી હોલ, તળાવનીપાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે. (સસરાપક્ષની સાદડી પણ સાથે રાખવામાં આવી છે.