Advertisement
Author: નોબત સમાચાર

ઉગમણાબારાના પુલ પાસેથી પરપ્રાંતીય યુવાનનો મૃતદેહ સાંપડ્યોઃ પોલીસ દોડી

મૃતદેહને પેનલ પીએમ માટે ખસેડાયોઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયાતા. ૩૦: ખંભાળિયાના ઉગમણાબારા ગામ પાસે પુલ પરથી પરપ્રાંતીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મૃત્યુનું કારણ જાણવા પેનલ પીએમ માટે મૃતદેહને જામનગર ખસેડ્યો છે.

ખંભાળિયા તાલુકાના ઉગમણાબારા ગામ પાસે આવેલા પુલ નજીકથી ગઈકાલે પરપ્રાંતીય યુવાન બેભાન જેવી હાલતમાં મળી આવ્યા હતા. તેની કોઈએ પોલીસને જાણ કરી હતી. દોડી આવેલી સલાયા પોલીસે તે યુવાનને ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. મૃતદેહને પેનલ પીએમ માટે જામનગરની મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યો છે. જાણવા મળ્યા મુજબ મૃતક ત્યાં આવેલી એક ખાનગી કંપનીમાં કામ કરતો હોવાનું અને બીજા પ્રાંતમાંથી આવ્યો હોવાનંુ બહાર આવ્યું છે. તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh