Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદયઃ ૦૬-૪૦ - સુર્યાસ્તઃ ૭-૩૨
દિવસના ચોઘડીયા
(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ
રાત્રિના ચોઘડીયા
(૧) રોગ (ર) કાળ (૩) લાભ (૪) ઉદ્વેગ (પ) શુભ (૬) અમૃત (૭) ચલ (૮) રોગ
વિક્રમ સંવતઃ ર૦૮૧, આસો સુદ-૧૧ :
તા. ૦૩-૧૦-ર૦૨૫, રવિવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૦,
મુસ્લિમ રોજઃ ૧૦, નક્ષત્રઃ શ્રવણ,
યોગઃ ધૃતિ, કરણઃ વણિજ
તા. ૦૩ ઓક્ટોબરના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આરોગ્ય સુખાકારી સારી રહે. જુની બીમારીમાં આપને રાહત થતી જણાય. નોકરી-ધંધામાં આપને વ્યસ્તતા-દોડધામ રહ્યાં કરે. આપના કાર્યની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવાનું થાય. યાત્રા-પ્રવાસ દરમિયાન નવી યાદોનું સંભારણું બાંધી શકો. કુટુંબ-પરિવાર, મિત્રવર્ગનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. નાણાકીય સ્થિતિ મધ્યમ રહે.
બાળકની રાશિઃ મકર ર૧.ર૬ સુધી પછી કુંભ