Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાલવાટિકાથી ધો. ૮ સુધીના વિદ્યાર્થીઓ માટે
જામનગર તા. ૨૨: લાલપુર તાલુકાની ડબાસંગ પ્રાથમિક શાળામાં બાલ વાટિકા થી ધો. ૮ સુધીના વિદ્યાર્થીઓ માટે સુલેખન સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને દાતા જયાબેન વિરચંદ પરબત શાહ (અરિહંત ઈન્ડસ્ટ્રીઝ-જામનગર) ના હસ્તે શાહ રૂપેશભાઈ પરિવાર તરફથી પુરસ્કાર સ્વરૂપે શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય જગદીશભાઈ બારોટના માર્ગદર્શન હેઠળ શાળા પરિવારે જહેમન ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial